પાંડુરંગી (સ્વાધ્યાય) પરિવાર — એક એવો પરિવાર છે જે કાયમ માટે જાગૃત રહેશે
#pandurangiparivar #swadhyaypariwar
ફકત એક એવો પરિવાર છે જે કાયમ માટે જાગૃત રહેશે…અને તે છે પાંડુરંગી (સ્વાધ્યાય) પરિવાર!
ભક્તિ ફેરી દર પંદર દિવસે… પ્રત્યેક એકાદશી…
દરરોજ ….
ચિત્ત એકાગ્રતા…
સ્વાધ્યાય ગ્રન્થો નો અભ્યાસ-લેખન-મનન-ચિંતન-નિવેદન-આત્મ-અધ્યયન…
ભાવ ફેરી…
સાયં પ્રાર્થના…
સ્તોત્ર પારાયણ…
ક્યારેક શ્રમભક્તિ પૂજારી,…તો ક્યારેક કૃતિભક્તિ…
ક્યારેક તીર્થયાત્રા,…તો ક્યારેક પર પ્રાંત ભક્તિફેરી…
કેટલીકવાર અનન્યા ભક્તિફેરી,…
તો ક્યારેક મનુષ્ય ગૌરવ દિન ભક્તિફેરી…
ક્યારેક યોગેશ્વર-ડે,…તો ક્યારેક વસંતોત્સવ…
ક્યારેક પાટોત્સવ,…તો ક્યારેક સંવોત્સવ…
ક્યારેક રામ નવમી,…તો ક્યારેક જન્માષ્ટમી…
ક્યારેક શક્તિપૂંજન,…તો ક્યારેક સરસ્વતી પૂંજન…
ક્યારેક વિદ્યા પ્રેમ વર્ધન પરીક્ષાની ઉજવણી,…તો ક્યારેક ગીતા જયંતિ ની ઉજવણી….
ક્યારેક શિબીર,…તો ક્યારેક અભ્યાસ વર્તુળ…
દર અઠવાડિયે પરમ પૂજ્ય પાંડુરંગ દાદાજીના દર્શન, કોઈક સમયે ઉત્સવમાં વંદનીય દીદીજીના દર્શન…
દર અઠવાડિયે…
યુવા કેન્દ્ર, યુવતી કેન્દ્ર, બાલ સંસ્કાર કેન્દ્ર,
મહિલા કેન્દ્ર,
ચિંતનિકા કેન્દ્ર,
માનાર્હ કેન્દ્ર.
બસ સ્વાધ્યાય પરિવાર માટે…કૃષ્ણ પ્રેમ, પાંડુરંગ પ્રેમ, આનંદ, ઉલ્લાસ, ઉત્સાહ, સહકાર, કૃતજ્ઞતા, કરુણા અને સુખ સિવાય બીજું કંઈ નથી…!
“ कृण्वन्तो विश्वमार्यम् “ સિવાય બીજું કોઈ લક્ષ્ય નથી…!
तस्मात् स्वाध्यायान्मा प्रमद: ।
Originally published at https://www.swadhyay.online.