That is the beautiful and the smallest book of the Swadhyay Parivar “Jiv Bhavana”
સ્વાધ્યાય પરિવાર નું સૌથી નાનું અને સૌથી સુંદર પુસ્તક એટલે “જીવ ભાવના” #Swadhyayparivar #Book #Jivbhavana
📚 સ્વાધ્યાય પરિવાર નું સૌથી નાનું અને સૌથી સુંદર પુસ્તક એટલે “જીવ ભાવના”…
📚 સંક્ષિપ્તમાં ગીતાજીનો નાદ એટલે જીવભાવના…
જીવ ભાવના આમ તો માણસ ના જીવનમાં સંપુર્ણ પરિવર્તન લાવનારી પહેલી પગથી છે પરંતુ તે જીવન જીવવાની જે ઉચ્ચ કોટિની પવિત્ર ભાવના છે તેને નડતર રૂપ તથા વિકૃતિ ને જન્મનાર દુશ્મનોને કચરઘાણ કરી દે તેવો એટમબોમ(Atom Bomb) પણ છે.
ખરેખર જીવ ભાવના એ ભલે નાનકડો ગ્રંથ હોય પણ તે માનવ ને ચેતના અને ઉર્જા આપનારુ સ્તોત્ર છે અને માનવ ને માનવ બનવાનો રસ્તો છે જે માનવને તેમના અંતિમ લક્ષ્ય શિવ પ્રભુ મિલન સુધી લઈ જાય છે.
જય યોગેશ્વર🙏
⚜️વધુ પુસ્તકો માટે અહી ક્લિક કરો👉 Swadhyay Pariwar | We Love Pandurang Shastri Athavale
#jivbhavana #જીવભાવના #swadhyayparivar #book
Originally published at https://www.swadhyay.online.