ચૈત્ર સુદ પ્રતિપદાને મહારાષ્ટ્રમાં ગૂડીપડવો કહે છે. વર્ષના સાડા ત્રણ મુહૂર્તોમાં ગૂડીપડવાની ગણતરી થાય છે.અન્ય દિવસે શુભકાર્ય કરવા માટે મુહૂર્ત જોવું પડે છે; પણ ચૈત્ર સુદ પ્રતિપદા (સંસત્સરારંભ, ગૂડીપડવો), આ તિથિનો પ્રત્યેક ક્ષણ જ શુભમુહૂર્ત હોય છે.
ચૈત્ર સુદ એકમના દિવસે બ્રહ્મદેવે સૃષ્ટિની નિર્મિતિ કરી. આ દિવસે પ્રજાપતિ દેવતાની લહેરીઓ પૃથ્વી પર વધારે પ્રમાણમાં આવે છે. આ હિંદુઓનો નવવર્ષ આરંભ છે. ૧ જાન્યુઆરીને દિવસે વર્ષ આરંભ કરવાનું કોઈ કારણ નથી. આનાથી ઊલટું, ચૈત્ર સુદ એકમના દિવસે વર્ષ આરંભ કરવાના નૈસર્ગિક, ઐતિહાસિક અને આધ્યાત્મિક કારણો છે.
શાલિવાહન શકનો પ્રારંભ આજ દિવસથી થાય છે. શાલિવાહન નામના એક કુંભારના છોકરાએ માટીનું સૈન્ય તૈયાર…
ગાય એક પવિત્ર પ્રાણી છે. પ્રાચીન સમયથી ભારત દેશમાં ગાયની પૂજા કરવામાં આવે છે.ગાયની પૂજા કરવાથી બધા પાપ નષ્ટ થઈ જાય છે. ગાય સાથે સંકળાયેલ ઘણી કથાઓ, દંતકથાઓ અને પૌરાણિક કથાઓ પ્રચલિત છે. માન્યતા છે કે હિંદુ દેવતાઓના લગભગ દરેક અવતાર (ભગવાન ના અવતાર)નો ગાયની અંદર વાસ છે, એટલા માટે ગાયની પૂજા કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને બધા દેવી-દેવતાઓનાં આશીર્વાદ મળે છે. રામાયણ, મહાભારત, ભગવદ ગીતામાં ગાયનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણએ ગાયનું મહત્વ સમજાવ્યું છે. ભગવાન કૃષ્ણજી ને ગાય ખૂબ જ પસંદ હતી અને તેઓ દરરોજ તેની સેવા કરતા હતા. …
માનવ ઇતિહાસમાં કેટલાય મહાન વ્યક્તિત્વ, સંત, ઋષિ, મહાત્મા થયા છે કે જેમણે માનવ સમાજને સમયની આવશયકતા અનુસાર માર્ગદર્શન આપ્યું છે. તેઓ સમાજ પર એમની એ છાપ છોડીને ગયા. એમના વિચારોએ માનવતાને એક નવી દિશા બતાવી અને એક નવા યુગની શરૂઆત કરી. આવું જ એક જીવન છે ઈસા મસીહ. જે કર્મકાંડ અને રૂઢિવાદની તરફ વધતા સમાજમાં ઈશ્વર માટે સાચો પ્રેમ જગાડીને ઇસુએ નૈતિક મૂલ્ય પ્રસ્થાપિત કર્યા. એટલે ૨૦૦૦ વર્ષો પછી પણ આજે વિશ્વના કરોડો લોકો માટે એમનું જીવન સન્માનનીય અને પૂજનીય છે એમનું ચરિત્ર કેટલું મહાન હશે કે આખા યુરોપ અને અમેરિકામાં કાળક્રમ એમના અસ્તિત્વના આધારે બન્યું એટલે કે B.C (…
તમે આકાશી સૂરજનો ઝળહળ અવતાર,
અમે પાછલી તે રાતના તારા…
તમે દરિયાની સમજણનો ઘેરો વિસ્તાર,
અમે આછેરી ઝરણાની ધારા…
તમે શબ્દોમાં પોઢેલો મખમલીયો અર્થ,
અમે પ્રશ્નો, ઉદગાર ને વિરામ…
તમે પળવાર પહોંચવાનો સીધો રસ્તો,
અમે રસ્તામાં આવતા મુકામ…
તમે કાગળ પર લાગણીની ખળખળતી ધાર,
અમે હાંસિયાના જાણે કિનારા…
તમે ચંદનના ઝાડવેથી ઝરતી સુગંધ,
અમે સુક્કા તે બાવળની ડાળ…
તમે આભ લગી જાવાની ઉંચી કેડી,
અમે કેડીનો ઉતરતો ઢાળ…
તમે બાગના એ ફૂલોનો જાણે શણગાર,
અમે માટીના કૂંડા ને ક્યારા…
તમે શ્રધ્ધાની ઝળહળતી સોનેરી જ્યોત,
અમે કોડિયામાં અંધારું ઘોર…
તમે શબરીના હોઠ પર મલકાતું નામ,
અમે શબરીના ચાખેલા બોર…
તમે મંદિરની સન્મુખ છો ઝાલર રણકાર,
અમે દૂર રહી વાગતા નગારા…
👉 ભાવગીત શબ્દો સાથે સાંભળવા માટે અહીં ક્લીક કરો:
👉 વધુ ભાવગીત માટે અહીં ક્લિક કરો:www.swadhyay.online
Originally published at https://www.swadhyay.online.
ફાગણ સુદ પુનમ એટલે હોલિકોત્સવ, તે દિવસે લોકો થોડા મુક્ત મને વિહરે છે . કડક શિસ્ત અને શિથિલ સ્વૈરાચાર ની વચ્ચેનું મધ્યમ બિંદુ જે શોધી શકે તે જ હોળીનો ઉત્સવને મનભર માણી શકે.
હોળી, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે, તે ભારત(india), સુરીનામ(suriname), ગુયાના(guyana), ટ્રિનિદાદ(Trinidad), યુનાઇટેડ કિંગડમ(United Kingdom) અને નેપાળ(Nepal)માં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને ‘દોલયાત્રા’ કે ‘વસંતોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાં ની…
જેમના શરીરમાં રુધિરાભિસરણને બદલે જાણે કે ગીતાભિસરણ જ ચાલતું હોય એવા પૂજ્ય દાદાને ગીતા પર પ્રવચનો આપતાં સાંભળવા એ જિંદગીનો અનુપમ લ્હાવો છે .
‘Deeper the thoughts simpler the language’ એ ઉકિત પૂજ્ય દાદાના પ્રવચનોમાં સાર્થક થયેલી જોવા મળે છે. એમનાં બધાં જ પ્રવચનોમાં ઈશસાક્ષાત્કારની મસ્તી તરવરતી દેખાય છે; પરંતુ તેઓ જ્યારે ભક્તિ ઉપર બોલતા હોય ત્યારે તો સ્વયં ભગવાન એમની વાણીમાંથી વહેતો હોય એવું લાગે છે . ‘ब्रह्मीभूत काया होतसे कीर्तनी’ એ પંક્તિનો અર્થ એમને જોયા પછી સહજ સમજાઈ જાય છે.
ગીતાના બારમા અધ્યાયમાં દર્શાવેલા ભક્તના ગુણોનો આધાર લઈ પૂજ્ય દાદાએ ભક્તિનું આ “ તુત્રસીદલ “ ચિંતનરૂપે આપણી સમક્ષ…
પ્રથમ આંતરાષ્ટ્રીય સ્વાધ્યાય પરિષદ, ‘’ધ તીર્થરાજ મિલન’’ માર્ચ ૧૯૮૬ માં ભારતના અલાહાબાદમાં યોજાઈ હતી.
તીર્થરાજ મિલન ના પવિત્ર દિવસોમાં પૂજનીય દાદાના સાન્નિધ્યમાં અલ્હાબાદમાં સમસ્ત સ્વાધ્યાય પરિવાર ભેગો થયો.
૨૧ ,૨૨ ,૨૩ માર્ચ -૧૯૮૬, પ્રયાગ રાજ,અલ્હાબાદ.
મા !
ૠષિ પરંપરા ખડી કરેંગે.
મૂતિઁ પૂજા કા મહત્વ બઢાયેંગે
ભકિત કા અર્થ બદલ દેંગે
માનવ માનવ કા ભેદ મિટાયેંગે
સંસ્કૃતિ કે હથિયારો પર જો જંગ ચઢા હૈ સાફ કરેંગે.
સભી કે દિમાગ મેં પ્રભૂકો બિઠાયેંગે.
ગાંવ કા સ્વરુપ બદલ દેંગે.
અપૌરુષેય લક્ષ્મી પેદા કરેંગે.
સભી સમસ્યાઓં કા હલ ભગવાન ! તુહી હૈ તુહી હૈ
ભક્તિ ઉઠાકર સભી સમસ્યાએં હલ કરેંગે.
ઇસલીયે શક્તિ બુદ્ધિ…
દરેક કુટુંબ પ્રાર્થના માટે સમય કાઢવા ભેગું મળે. એનાથી તેઓની ભગવાન પ્રત્યે ની શ્રદ્ધા અને કુટુંબમાં એકબીજા સાથેનો સંબંધ મજબૂત થાય છે.
તેઓ કુટુંબની જરૂરિયાતો ધ્યાનમાં રાખીને એવા વિષય પર નિરાંતે ચર્ચા કરે છે, જેથી તેઓની શ્રદ્ધા મજબૂત થાય.
આ સમય ભગવાનની નજીક જવાનો છે. “તમે ઈશ્વરની પાસે જાઓ, એટલે ઈશ્વર તમારી પાસે આવશે.”
કુટુંબ તરીકે પ્રાર્થના શરૂ કરવાની એક સહેલી રીત એ છે કે સૌ સાથે મળીને થોડો સમય મોટેથી સ્વાધ્યાય ના પુસ્તકો વાંચીએ. એ માટે આપણે સ્વાધ્યાય ની પુસ્તિકામાંથી અઠવાડિયાના કાર્યક્રમ પ્રમાણે વાંચી શકીએ. કુટુંબમાં દરેકને અમુક ભાગ વાંચવા માટે કહી શકીએ. …
निधानમ્ (#Nidhanam) એટલે ખજાનો.
આ એપ્લિકેશન સ્વાધ્યાય પરિવારની સંગીત(ભાવગીત) લાઇબ્રેરી છે, તેમાં તમામ ભક્તિગુણો (ભક્તિ ગીતો) હશે જે ઑફલાઇન(#offline) સાંભળવા માટે એપ્લિકેશનમાં લાઇવ જોઈ શકાય છે અથવા ડાઉનલોડ કરી શકાય છે.
જીવન સંપદા(Jeevan Sampada) એ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (પૂજનીય દાદાજી) દ્વારા પ્રેરિત ચેરીટેબલ ટ્રસ્ટ છે. પૂજ્ય દાદાજીએ “સ્વાધ્યાય” દ્વારા છ દાયકામાં તેમણે વેદો, ઉપનિષદો અને શ્રીમદ્ ભગવદ ગીતા પર હજારો પ્રવચનો(#discources) આપ્યા છે. તેનાથી સમાજ માં સકારાત્મક પરિવર્તન આવ્યું છે.બધી ભાવનાઓ અને ભાવગીતો પ્રવચનો પર આધારીત છે અને “સત્ વિચાર દર્શન” તેમના કોપીરાઈટ્સ ધરાવે છે. …
|| वाक् ब्रम्ह ||
➥ કૃતજ્ઞતાનું સ્મરણ, ઐક્ય, કૃતિભક્તિ અને પાપપ્રક્ષાલન ઋષિ પ્રણિત તીર્થયાત્રામાં છે.
-પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે(પૂજ્ય દાદાજી).
👉 Click here: https://www.swadhyay.online
#swadhyayquotes #discoursesofdadaji #dada100 #pandurangshastriathavale #pandurangshastriathavalequotes #pandurangshastriathavalequotesingujarati #quotesofpandurangshastriathavale #quotes #pandurangshastriathavalepravachan #pandurangshastriathavalespeech #pandurangshastriathavalesuvichar #pandurangshastriathavalethoughts
👉 https://in.pinterest.com/swadhyayonline/
👉 Swadhyay parivar-ESwadhyay (@SwadhyayE) / Twitter
👉 Swadhyay Pariwar (@swadhyay_studyoftheself) • Instagram photos and videos
Originally published at https://www.swadhyay.online.
Swadhyay is one of the best thing happened to human life. Every religion thought god is in heaven — and distant part of human life. Some religion even explained